જે મિત્રો ને ગયા વર્ષનું એરિયસ ચાલુ વર્ષે જમા થતા તેઓ ઇન્કમટેક્ષ મર્યાદા માં આવી જાય છે તેવા મિત્રો માટે અગત્યના સમાચાર છે. આ મિત્રો ને ઇન્કોમ ટેક્ષ ભરવાનો થતો નથી. જેની માહિતી આ પત્ર જાણવા મળશે... |
ખાસ કરી ને જે મિત્રો ૨૦૦૮ ની ભરતી માં લાગ્યા છે કે
જેઓનો ફૂલ પગાર નું એરિયસ એપ્રિલ ૨૦૧૪ બાદ જમા થયું હોય તો તેઓ આ વર્ષે ઈન્કમ
ટેક્ષ મર્યાદામાં આવી જાય છે. સરકાર
વિચારી રહી છે કે ઇન્કમટેક્ષ મર્યાદા ૨.૫ લાખ થી વધારી ને ૩ લાખ કરવી. પરંતુ આ
નિર્ણય નો અમલ થાય ત્યારે થયો કહેવાય. માટે આવા કરદાતા માટે એક અગત્યના સમાચાર છે
કે તેઓ એ મેળવેલા એરીયસનું રીલીફ મળવા
પાત્ર છે જેથી ક્યાય રોકાણ કરવું ફરજીયાત નથી. INCOME
TAX ACT 1961 U/S 89 મુજબ એરીયસ એ ગયા વર્ષની રકમ છે. અહી તેનું પ્રૂફ પણ
મુકું છું
